આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં રક્ષાબંધન તહેવાર ઉજવણીમાં સરદાર નગર ખંડ પર સાંજના 7:00 કલાકે ભૂખ્યાને ભોજન નું એક પહેલ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આમ જનમત પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુરેશભાઈ પરમાર પંચમહાલ જિલ્લા મહિલા જિલ્લા પ્રમુખ રાધાબેન જૈન ઉપપ્રમુખ પૂજાબેન મિશ્રા પંચમહાલ જિલ્લા પાર્ટી મહામંત્રી બાલમુકુંદ મિશ્રાજી તેમજ પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ગોધરા સરદાર નગર ખંડ ખાતે ભૂખ્યાને ભોજન જમાડવાનો એક પહેલ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યાની માત્રામાં ભૂખ્યાને ભોજન જમાડી એક અનોખી પહેલ કાર્યક્રમ આયોજિત રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી.






